બાબા રામદેવપીર: એક એવા ક્રાંતિકારી મહામાનવ જે અવતારવાદના શિકાર થયા અને લોકો તેના ક્રાંતિકારી મૂળ વિચારો ભૂલી ભક્તિ માત્ર સુધી સીમિત રહી ગયા.
ધર્મ એક એવો નશો છે કે જ્યાં લોકો વિચાર કરવાનું બંધ કરી દે છે. ભક્તિ પણ તેમાથી ઉતારી આવી છે. બાબા રામદેવજીના વિચારોને પણ આ ભક્તિની આડમાં અવતારી પુરૂષથી વિશેષ લોકો જાણતા જ નથી અને સ્વીકારતા તૈયાર નથી કે તે અવતારી નહીં ક્રાંતિકારી હતા. ભારત એક એવો દેશ છે, જ્યાં લોકો ચમત્કારને નમસ્કાર કરતાં જોવા …
એવું ક્યુ પુસ્તક હું લાવું અને વાંચું, જેથી દેશ અને સમાજની સેવા કરી ગણાશે ? જાણો ગોપાલ ઇટાલિયા શબ્દોમાં…
આ દેશમાં કરોડો લોકો જીવી રહ્યા છે. એક સમય એવો હતો કે આ ભારત દેશમાં કેટકેટલાય રાજા-રજવાડાઓ હતા, અને દરેક રાજા-રજવાડામાંઓના રાજમાં પોતાનું રાજ ચલાવવા નીતિનિયમો હતા. પરંતુ આપણે જાણીએ છીએ કે આપણો દેશ કેટલીયે વિવિધતાઓથી ભરેલો છે. અને આથી કોઈને કોઈ વિચાર, વાત કે મુદ્દાઓ પર મતભેદ થતા હોય છે, પરંતુ તેના નિવારણ માટે …
લોકો ઇતિહાસ નથી જાણતા, એટલે હિન્દૂ-મુસ્લિમના નામે અને બીજા કેટલાય બહાને કઈ રીતે દેશને લૂંટે છે, જાણો કૌશિક પરમારની કલમે…
Dt.13th August, 2018 - કૌશિક પરમાર અંગ્રેજો અને મુઘલો વિશે આપણને રોજ રોજ ખોટી જાણકારી આપવામા આવે છે કે તમે તેમને નફરત કરતાં રહો અને તેઓ પ્રત્યેની નફરત, અણગમો તેમનાં સંગઠન, એજન્ડા મજબૂત કરવામાં ઉપયોગ થતો રહે. તમે એટલી બધી નફરત કરતાં શીખવાડવામાં આવે છે કે તમે તમારો ફાયદો-નુકશાન વિચારવાનું સુધ્ધાં ભૂલી જાવ છો. તમારુ …
अखिल सिंधु : बाबा साहेब ही RBI के प्रणेता थे ।
अर्थशास्त्र के क्षेत्र में ङाँ. बाबासाहब आंबेङकर के योगदान की चर्चा करने से पहले इस विषय में उनकी प्रतिष्ठा को दर्शाने वाली एक और घटना का उल्लेख प्रासंगिक होगा. 1930 का दशक पूरे विश्व बाजार में भीषण मंदी लेकर आया था. ब्रिटिश सरकार के सामने भी गंभीर चुनौतियां थीं, खासकर उपनिवेशों में जहां आजादी की …
Continue reading अखिल सिंधु : बाबा साहेब ही RBI के प्रणेता थे ।
You must be logged in to post a comment.